Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોંડલના ગામમાં ભાજપ ભગાવોના બેનરો લાગ્યાં

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (12:53 IST)
ગોંડલ તાલુકાના બિલિયાળા ગામમાં આજે પાટીદાર સમાજ દ્વારા દ્વારા ભાજપ વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, ભ્રષ્ટાચારી ભાજપ ભગાવો, અમારા ગામમાં ભાજપ વિરૂધ્ધમાં કલમ 144 લાગેલ છે. આથી ભાજપના નેતાઓએ પ્રવેશવું નહીં. બિલિયાળા ગામમાં લાગેલા ભાજપ વિરૂધ્ધ બેનરમાં ખાસ નોંધ કરી લખવામાં આવ્યું છે કે, સમાજના ગદાર ચમચાઓએ ભાજપની ચમચાગીરી કરવા આવવું નહીં.

સમસ્ત બિલિયાળા ગામના પાટીદારો હાર્દિક પટેલને સપોર્ટ કરે. આ પહેલા પણ પડધરીમાં હાર્દિક પટેલ વિરૂધ્ધના બેનરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેમજ ગોંડલમાં બેનરો લાગ્યા હતા. ત્યારે આજે ફરી પાટીદાર સમાજ દ્વારા ભાજપને પ્રવેશવા પ્રતિબંધ લગાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments