Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરોધ પ્રદર્શન ડામવા, આંગણવાડી મહિલાઓની રેલી પૂર્વે અલ્પેશ ઠાકોર સહિત 200ની અટકાયત

Webdunia
બુધવાર, 8 માર્ચ 2017 (13:03 IST)
મહિલા દિન નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની 6 હજાર મહિલા સરપંચોને સંબોધવાના છે, ત્યારે ગાંધીનગર ખાતે કોઇપણ પ્રકારના વિરોધ-પ્રદર્શન ન થાય તે માટે તંત્ર અને પોલીસને ખાસ સૂચના આપી દેવામાં આવી છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે આજે આંગણવાડી મહિલાઓના મુદ્દે ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી રેલી કાઢવાની જાહેરાત કરી હતી. આ રેલી નીકળે તે પહેલાં જ ક્લેક્ટર કચેરીની બહારથી અલ્પેશ ઠાકોર સહિત 200થી વધુ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર, દલિત, ખેડૂત અને મહિલાઓ પર દુષ્કર્મના મુદ્દે હોબાળો થઈ રહ્યો છે, ત્યારે આંગણવાડી મહિલા કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અલ્પેશ ઠાકોરે રેલી કાઢવાની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી હતી કે, આઠમી માર્ચે વડાપ્રધાન મોદી મહિલા દિન નિમિત્તે ગુજરાતમાં આવશે, ત્યારે તેઓ આંગણવાડી મહિલા કર્મચારીઓની રેલી યોજીને ન્યાયની માંગણી કરાશે. અગાઉ ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓને સંબોધતાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ તમારી સમસ્યાઓ ઉકેલવાની તસ્દી લીધી નથી, ત્યારે હું તમારા પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી ઝંપીને બેસીસ નહીં.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments