Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના જાણિતા ઉમિયા માતા મંદિરને બે ભક્તોએ દાન કરી 253 વીધા જમીન

Webdunia
શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (11:09 IST)
ગુજરાતના મહેસાણા જિલ્લામાં ઉમિયા માતા માટે એક ઐતિહાસિક દાન મળી છે. અલગ-અલગ જગ્યાઓ પર મળેલી દાનની કુલ જમીન 253 વીઘા છે. મંદિરને શોભાસણ, ટેંચાવા, પિપલાદર અને વીજાપુર નજીક આ જમીન મળી છે.  
 
ઉમિયા માતાના મંદિરે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે કડવા પાટીદાર સમાજના પ્રમુખ જે એસ પટેલ અને તેમના ભાગીદાર અરવિંદભાઇ પટેલ બંનેએ મળીને 253 વીઘા જમીનને દાન કરી છે. 
 
મંદીરના કર્મીઓએ પ્રેસનોટમાં જણાવ્યું હતું કે એક જ પરિવાર અથવા ગ્રુપ તરફથી મળેલું આ સૌથી મોટું દાન છે. હવે મંદિર સંસ્થા આ જમીન ઉપયોગ કયા પ્રકારે કરશે તેના માટે પછી નિર્ણય લેશે. મંદિરની કારોબારી મીટિંગમાં જમીનના દાન માતે જે એસ પટેલનું સન્માન કરવામાં આવ્યું છે. પોતાના અંગત કારણોથી અરવિંદ પટેલ મીટિંગમાં આવી શક્યા ન હતા. મંદિર સંસ્થાના તમામ કર્મીઓએ જમીનના દાન માટે પટેલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે અને માતા ઉમિયા તેમની મનોકામના પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments