Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિંમતનગર સાયન્સ કોલેજમાં M.Scના 78માંથી માત્ર 4 જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી!

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (12:51 IST)
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 6 જાન્યુઆરી ગુરૂવારથી પરીક્ષા શરૂ થતાં હિંમતનગર સાયન્સ કોલેજમાં એમએસસી સેમ-3 ના 78 પૈકી માત્ર 4 વિદ્યાર્થીઓએ પરીક્ષાખંડમાં આપી હતી. જ્યારે 74 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષાના શમણાં સેવી પલાયનવાદને પ્રાધાન્ય આપ્યું હતું. આનાથી ઉલટુ એમ.એ. એમકોમ ના સેમ-3ના 601 વિદ્યાર્થીઓ પૈકી 581 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
 
હિંમતનગરની એસએસ મહેતા આર્ટસ અને એમએમ પટેલ કોલેજના એમ.એ. એમકોમ ના સેમ -3 ના 581 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 20 વિદ્યાર્થી ગે.હા. રહ્યા હતા. એટલે કે 96 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે એમ.એસ.સી. સેમ-3 ના 78 પૈકી માત્ર 04 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments