Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Rain updates - ગુજરાતમાં વરસાદનો - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 202 તાલુકામાં મેઘમહેર

Webdunia
બુધવાર, 13 જુલાઈ 2022 (09:03 IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 202 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાગરામાં 9.5 ઈંચ વરસાદ થયો છે. સાથે કચ્છના અંજારમાં 8.5, ભુજમાં 8 અને ગાંધીધામમાં 7 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વઘઈમાં 6.5 ઈંચ અને ડાંગ, વાંસદા, કરજણ તથા ડોલવણમાં 6-6 ઈંચ વરસાદ થયો છે. જ્યારે નખત્રાણા અને વ્યારામાં 6-6 ઈંચ અને ધનસુરા, રાજકોટ, માંડવી અને સોનગઢમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ ભરૂચમાં 5.25 અને મહુવા, વાલોદ તથા જોડિયામાં 5-5 ઈંચ વરસાદ થયો છે.
ગુજરાતમાં વરસાદનો કહેર
ગુજરાતના કેટલાય જિલ્લામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. રાજ્યમાં વરસાદની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 60થી વધારે લોકોના મોત થયા છે. NDRF ની 13 ટીમો અલગ અલગ જગ્યાએ તૈનાત કરી દેવામા આવી છે. તો વળી નર્મદા નદીમાં પુરના કારણે પ્રશાસન સતર્ક થયું છે. ભરુચ અને નર્મદા જિલ્લામાં કેટલાય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments