Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વામિનારાયણ મંદિરમાં 18 લાખ રૂપિયાની કરન્સી નોટોનો તૈયાર થયો હિંડોળો

Webdunia
મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (13:41 IST)
ગુજરાતના વડોદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરના હિંડોળા દર્શનની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એક મહિના સુધી ચાલનારા હિંડોળા દર્શનના કાર્યક્રમમાં સોમવારે સ્વામિનારાયણ ભગવાનનો હિંડોળો કરન્સી નોટોથી સજાવવામાં આવ્યો હતો. આ હિંડોળામાં 18 લાખ રૂપિયાની કરન્સી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે ગોપીઓ ભગવાનની સાથે પારણામાં ઝૂલે છે એટલા માટે પ્રતિકાત્મકરૂપથી ભગવાન માટે હિંડોળો તૈયાર કરવામાં આવે છે.
 આ સ્વામિનારાયણ મંદિરનો વિશેષ કાર્યક્રમ હોય છે.મંદિરમાં પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર એક મહિના સુધી હિંડોળો કાર્યક્રમ મનાવવામાં આવે છે. તે દરમિયાન કલાકાર વિભિન્ન પ્રકારના હિંડોળા તૈયાર કરે છે. આ વખતે આ ઉત્સવ 29 મેથી શરૂ થયો છે જે 28 ઓગસ્ટ સુધી ચાલશે. સોમવારે હિંડોળો નોટોથી સજાવવામાં આવ્યો હતો. આ હિંડોળામાં બદ્રિકાશ્રમપતિ શ્રી નરનારાયણ દેવ, કૈલાશ્વાસી મહાદેવ, બેકુંઠ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગૌ લોકવાસી રાધાકૃષ્ણદેવ, શ્રી સ્વામિનારાયણ પ્રભુ વગેરેના દર્શન થાય છે. આ પહેલી વખત નથી કે ભગવાનના હિંડોળાને ભારતીય કરન્સીથી સજાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાંજે ગોપીઓ ભગવાન સાથે હિડોળે હિંચકા હિંચે છે. તેથી પ્રતીકાત્મક રૂપમાં ભગવાન માટે હિંડોળા તૈયાર કરવામાં આવે છે. આ સ્વામીનારયણ મંદિરનો વિશેષ કાર્યક્રમ હોય છે. આ વખતે આ ઉત્સવ 29 મેથી શરૂ થયો છે જે 28 ઓગસ્ટ સુધી ચાલશે. 
આ સ્વામિનારાયણ મંદિરનો વિશેષ કાર્યક્રમ હોય છે.મંદિરમાં પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર એક મહિના સુધી હિંડોળો કાર્યક્રમ મનાવવામાં આવે છે. તે દરમિયાન કલાકાર વિભિન્ન પ્રકારના હિંડોળા તૈયાર કરે છે. આ વખતે આ ઉત્સવ 29 મેથી શરૂ થયો છે જે 28 ઓગસ્ટ સુધી ચાલશે. સોમવારે હિંડોળો નોટોથી સજાવવામાં આવ્યો હતો. આ હિંડોળામાં બદ્રિકાશ્રમપતિ શ્રી નરનારાયણ દેવ, કૈલાશ્વાસી મહાદેવ, બેકુંઠ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગૌ લોકવાસી રાધાકૃષ્ણદેવ, શ્રી સ્વામિનારાયણ પ્રભુ વગેરેના દર્શન થાય છે. આ પહેલી વખત નથી કે ભગવાનના હિંડોળાને ભારતીય કરન્સીથી સજાવવામાં આવ્યો હતો.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments