Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીરમ અને ભારત બાયોટેકને કેન્દ્રએ કહ્યુ - કોરોના વૈક્સીનની કિમંત ઓછી કરો

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (20:27 IST)
કોરોના વૈક્સીનની કિમંતો પર મચેલા ધમાસાન વચ્ચે કેન્દ્ર સરકારે સીરમ ઈસ્ટીટ્યુટ અને ભારત બાયોટેકથી પોતપોતાની વૈક્સીનની કિમંત ઘટાડવા કહ્યુ છે. પીટીઆઈએ સરકારી સૂત્રોના હવાલે જણાવ્યુ છે કે સરકારે બંને કંપનીઓને કિમંત ઘટાડવાનુ કહ્યુ છે, ઉલ્લેખનીય છે કે અનેક રાજ્ય સરકારો અને વિપક્ષીદળ વેક્સીનની કિમંતને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. 
 
સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા (SII)એ કહ્યુ છે કે કોવિડ-19 વેક્સીન કોવિશીલ્ડની કિમંત રાજ્ય સરકારો માટે 400 રૂપિયા પ્રતિ ખોરાક અને ખાનગી હોસ્પિટલ માટે 600 રૂપિયા પ્રતિ ખોરાક રહેશે.  કંપનીના CEO એ પણ કહ્યુ કે 150 રૂપિયા પ્રત્યેક ખોરાકનો વર્તમાન કરાર સમાપ્ત થયા પછી કેન્દ્ર સરકાર માટે પણ દર 400 રૂપિયા પ્રતિ ખોરાક હશે. ઉલ્લેખનીય છે કે દેશમાં 1 મે થી 18 વર્ષની ઉપરના લોકો માટે વેક્સીનેશન અભિયાનને ખોલવામાં આવી રહ્યુ છે. 
 
કોવેક્સીનની કિમંત શુ છે  ? 
 
ભારત બાયોટેકે કોવૈક્સીનની કિમંત રાજ્ય સરકારો માટે પ્રતિ ડોઝ 600 રૂપિયા રાખી છે. બીજી બાજુ પ્રાઈવેટ હોસ્પિટલો માટે પ્રતિ ડોઝ કિમંત 1200 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીના ચેયરમેન કૃષ્ણા એમ. એલ્લાએ એક નિવેદનમાં કહ્યુ કે ભારત બાયોટેક કેન્દ્ર સરકારને 150 રૂપિયાની કિમંતમાં વૈક્સીન આપી રહી છે.  નિકાસ માટે કંપનીએ વેક્સીનની કિમંત 15 થી 20 ડોલર વચ્ચે રાખી છે. 

સંબંધિત સમાચાર

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments