Festival Posters

ગીર-સોમનાથમાં સોમકમલમનું કર્યું ઉદઘાટન: સીઆર પાટીલે કહ્યું- 2022 માં યોગ્ય ઉમેદવારને જ મળશે ટિકીટ

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (12:25 IST)
સોમનાથ સાનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાથે ભૂમિભૂજન કરવામાં આવ્યું. આ પહેલાં જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્લા સંગઠનના કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું. આ કાર્યાલયને ગીર સોમનાથને ગીર સોમનાથ ભાજપ તરફનું નામ આપવામાં આવ્યું છે. કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે. 
 
તેના ભૂમિપૂજનના અવસર પર સીઆર પાટીલે 2022 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું કે 2022 માં લાયક ઉમેદવારને જ ભાજપ પાસે ટિકીટ મળશે. જ્યારે આ દરમિયાન કોઇ પોતાના રિલેશનશિપમાં ટિકિટ પ્રાપ્ત કરે છે તો આ વાત ભૂલવી ન જોઇએ. આ કાર્યક્રમમાં પાટીલે કહ્યું કે હવે સચિવાલયમાં કોઇ રોકાશે નહી અને કોઇની સાથે કોઇ પરેશાની રહેશે નહી. તેમણે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 182 સીટો જીતવાનો દ્વઢ નિશ્વય કરી અત્યારથી કામમાં જોડાવવાનું આહવાન કર્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

આગળનો લેખ
Show comments