Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ

Webdunia
શુક્રવાર, 1 જૂન 2018 (18:01 IST)
રાજ્યમાં એકાકી જીવન જીવતાં વયસ્કો વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે
માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવી ‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ
પ્રોજેકટ હાલ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યાન્વિત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જેનો આહથી શુભારંભ થયો છે. ગાધીનગર  મહાનગરપાલિકા વિસ્તારમાં આજ સુધી 20 થી વધુ વ્યસ્કોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે . એમ ગાંધીનગર સિવિલ સુપ્રિટેંડેણ્ટની યાદીમાં જણાવ્યું છે. 

 
 
જી .એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાધીનગર અને રાજ્યના આરોગ્ય  વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ પ્રોજેકટ હેઠળ આજે  એક ડૉકટર, એક નર્સિંગ સ્ટાફ અને એક એટેંન્ડ્ંટની ટીમા દ્વારા રજિસ્ટર્ડ  થયેલ વયƨકોના ઘરે  જઇને તેમના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં વ્યસ્કનું બી.પી., વજન, શુગર , કાર્ડિયોગ્રામ, ટેમ્પરેચર શરીરમાં ઓક્સીજનની માત્રા ની તપાસ આનુષંગિક સાધનો દ્વારા કરવામાં આવી હતી.આ પ્રોજેક્ટ  15 દિવસે વ્યસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવશે.
સિવિલ હોƨપિટલ, ગાધીનગરના સુપ્રીટેંડેટ ડૉ. બીપીન નાયક અને આર.એમ.ઓ. ̒શ્રી  ડૉ.આર.એમ.ચૌહાણ  દ્વારા  આ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ કરાયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ આજે સીનિયર મેડિકલ ઓફિસર ડૉ. પરેશ ગજ્જર અને તેની ટીમ   ઘર° જઇને વ્યસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસ કરાઇ હતી.

સંબંધિત સમાચાર

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments