Dharma Sangrah

25 ઓક્ટોબરથી ખુલશે અક્ષરધામ મંદિર, અહીં જાણો શું છે દર્શનનો સમય

Webdunia
સોમવાર, 19 ઑક્ટોબર 2020 (13:59 IST)
ગુજરાતમાં હજુ કોરોના કહેર યથાવત છે પરંતુ તેમછતાં ગુજરાત અનલોક તરફ આગળ વધી રહ્યું છે. ધીમે ધીમે હવે બધુ નોર્મલ થઇ રહ્યું છે. રાજ્યના ઘણા મંદિરો બંધ છે. જે હવે ધીમે ધીમે ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી છેલ્લા 7 મહિનાથી બંધ અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી ભક્તો ખોલવામાં આવશે. 
 
અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજ પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે. જો કે મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણપણે ગાઇડલાઇનનું પાલન કરતાં અક્ષરધામ ભક્તો માટે સાંજે 5થી 7.30 સુધી દર્શન માટે ખુલ્લું મુકાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

આગળનો લેખ
Show comments