Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેક્સીનેશનના નામે છેતરપિંડી! જયા બચ્ચન-જુહી ચાવલા અને મહિમા ચૌધરીના નામે નકલી સર્ટિફિકેટ ઈશ્યુ

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (15:12 IST)
કોરોના મહામારી દરમિયાન, ભારતે રસીકરણ પર ઘણો ભાર મૂક્યો હતો. રસીકરણનો ટાર્ગેટ પૂરો કરવા માટે ઘણા બનાવટી પ્રમાણપત્રો પણ બનાવવામાં આવ્યા હતા. ગુજરાતના જૂનાગઢમાંથી રસીકરણના નામે કૌભાંડ હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં કેટલીક હસ્તીઓના નામે કોરોનાના નકલી પ્રમાણપત્રો ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
 
જયા બચ્ચન, જુહી ચાવલા સહિત અનેક સેલિબ્રિટીઝના સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સર્ટિફિકેટ વાયરલ થયા બાદ જૂનાગઢના કલેક્ટર રચિત રાજે નોંધ લીધી છે અને નકલી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ તૈયાર કરવાના મામલે તપાસના આદેશ આપ્યા છે. આ માટે પાંચ સભ્યોની તપાસ ટીમ બનાવવામાં આવી હતી.
 
આ તમામ સર્ટિફિકેટમાં વડાપ્રધાન મોદીની તસવીર પણ છપાયેલી છે. આ ઘટસ્ફોટને કારણે, કોરોના રસીકરણના લક્ષ્યને પ્રાપ્ત કરવા પર પણ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકો કહે છે કે શું જયા બચ્ચન, જુહી ચાવલા અને મોહમ્મદ કૈફ કોરોના રસીકરણ માટે જૂનાગઢ આવ્યા હતા? લોકોનું કહેવું છે કે 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments