Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ ગૃહરાજ્યમંત્રી વજુભાઈ જાનીનું 92 વર્ષની વયે નિધન

Webdunia
શનિવાર, 29 જાન્યુઆરી 2022 (14:20 IST)
રાજ્યનાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી વજુભાઈ જાનીનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. 92 વર્ષની વયે વજુભાઈ જાનીનું નિધન થયું છે. તેઓ કોંગ્રેસનાં સનિષ્ઠ કાર્યકર હતાં. માધવસિંહ સોલંકીની સરકારમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી હતાં. 1985માં તેઓ મહુવા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં અને કોંગ્રેસનાં ધારાસભ્ય બન્યા હતાં. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિષ્ક્રિય હતાં. આજ રોજ ભાવનગરનાં ચિત્રા મોક્ષધામ ખાતે તેઓની અંતિમવિધિ કરાશે. મહત્વનું છે કે, તેઓ ભાવનગરનાં મહુવા ખાતે અંતિમ શ્વાસ લીધાં હતાં
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Digital Arrest: શુ છે ડિજિટલ અરેસ્ટ અને કેવી રીતે આ તમને કરી શકે છે બરબાદ ?

રાજસ્થાનના બાબા બાલકનાથ સામે બળાત્કારનો કેસ, ચાલતી કારમાં પેડા ખવડાવીને ખોટું કર્યું

ઇઝરાયલના હવાઈ હુમલામાં બૈરુતની હૉસ્પિટલમાં ચાર લોકોનાં મોત

એક સાથે 23 હાથી રેલ્વે ટ્રેક પર પહોંચ્યા, 16 ટ્રેનો રોકવી પડી, કારણ જાણીને થઈ જશે ભાવુક

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments