Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારનું સોગંધનામું, માસ્ક નહી પહેરનાર 23 લાખ લોકો પાસેથી 115 કરોડનો દંડ વસૂલ્યો

Webdunia
શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (12:32 IST)
ઉત્તરાયણને લઇને એક જનહિતની અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે કહ્યું કે દિવાળી પછી કોરોના ઝડપથી ફેલાયો હતો. ઉત્તરાયણ બાદ પણ આ સ્થિતિ થઇ તો કોણ જવાબદાર રહેશે. ઉત્તરાયણથી વર્ષ 2021 ખરાબ ન થાય, તે જોવાની જવાબદારી સરકારની છે. ઉત્તરાયણ તો એક વર્ષ ઉજવી ન શકીએ. કોર્ટે કહ્યું કે 24 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી સાવધાની રાખવી પડશે.  
 
ગુજરાત સકારે પ્રદેશમાં માસ્ક નહી પહેરનાર 23 લાખ લોકોને દંડરૂપે 115 કરોડ રૂપિયા વસૂલવામાં આવશે. આ વાતની જાણકારી સરકાર તરફ્થી એક સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સમક્ષ સોગંધનામુ આપીને આપી. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝનલ બેંચને આપેલા સોગંધનામામાં જણાવ્યું કે માસ્ક નહી પહેરનાર 23,64,420 લોકો પાસેથી 1,15,88,000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. 
 
રાજ્યમાં એપ્રિલથી માસ્ક નહી પહેરવા પર દંડ ફટકાર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલની બે સભ્ય બેંચની સામે કોવિડ સાથે જોડાયેલી ઘણી જનહિત અરજીની મિક્સ સુનાવણી ચાલી હતી. આ દરમિયાન સરકારે આ જાણકારી આપી. આગામી સુનાવણી 8 જાન્યુઆરીના રોજ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Digital Arrest: શુ છે ડિજિટલ અરેસ્ટ અને કેવી રીતે આ તમને કરી શકે છે બરબાદ ?

રાજસ્થાનના બાબા બાલકનાથ સામે બળાત્કારનો કેસ, ચાલતી કારમાં પેડા ખવડાવીને ખોટું કર્યું

ઇઝરાયલના હવાઈ હુમલામાં બૈરુતની હૉસ્પિટલમાં ચાર લોકોનાં મોત

એક સાથે 23 હાથી રેલ્વે ટ્રેક પર પહોંચ્યા, 16 ટ્રેનો રોકવી પડી, કારણ જાણીને થઈ જશે ભાવુક

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments