Webdunia - Bharat's app for daily news and videos

Install App

Farmers Protest Updates : કેન્દ્ર સાથે તકરાર વધારવા તૈયાર ખેડૂત, બોલ્યા - શનિવારે નિકાલ ન આવ્યો તો 8 ડિસેમ્બરે ભારત બંધ

Webdunia
શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (21:50 IST)
કેન્દ્ર સરકાર અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે નવા કૃષિ કાયદાઓ પર સહમતી બની રહી નથી. આ દરમિયાન, કેન્દ્ર પર દબાણ વધારવા માટે આંદોલનને વધુ તીવ્ર બનાવવાનો ખેડુતોએ નિર્ણય લીધો છે. ખેડુતોનું કહેવું છે કે જો કેન્દ્ર સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો 8 ડિસેમ્બરે ભારત બંધ રહેશે. સાથે જ સમયે, ખેડૂત નેતા હરવિંદર સિંઘ લખવાલે કહ્યું કે, દિલ્હીના બાકીના રસ્તાઓને પણ અવરોધિત કરવાની યોજના બનાવવામાં આવી છે. આ સાથે જ શનિવારે મોદી સરકાર અને કોર્પોરેટ ઘરાનાના પુતળા દહન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
 
 
શનિવારે વડા પ્રધાનનું પુતળું બાળશે 
 
બીજી તરફ, સિંઘુ સરહદ પર ઉભા રહેલા અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી, હન્નાન મૌલ્લાહે એ સ્પષ્ટ કહ્યું હતું કે ભારત સરકારના કોઈપણ સુધારાને સ્વીકારવામાં આવશે નહીં. તેમણે ખેડૂત આંદોલનને માત્ર પંજાબનું આંદોલન કહેવા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.  મૌલ્લાહે કહ્યું, 'તેને માત્ર પંજાબ આંદોલન કહેવું એ સરકારનું કાવતરું છે, પરંતુ આજે ખેડુતોએ બતાવ્યું છે કે આ આંદોલન આખા ભારતમાં થઈ રહ્યું છે અને આગળ પણ બનશે. અમે નિર્ણય લીધો છે કે જો સરકાર આવતીકાલે કોઈ સુધારો લાવે તો અમે આ સુધારાને સ્વીકારીશું નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments