Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો

Webdunia
મંગળવાર, 21 મે 2024 (08:29 IST)
અમદાવાદ  પ્રચંડ ગરમી પડી રહી છે તેમ છતાં બહારનું ખાવાપીવાનું નહિ ટાળતાં અને તાપમાં નીકળતાં નાગરિકોને ઝાડાઊલટી, ટાઇફોઇડ તથા કોલેરા જેવા ગંભીર રોગચાળાનો ભોગ બનવું પડી રહ્યું છે. 
 
રોગચાળાનાં આંકડા
 
ઝાડાઊલટી 1078
 
કમળો 107
 
ટાઇફોઇડ 300
 
કોલેરા 24
 
ડેન્ગ્યૂ 44
 
મેલેરિયા 26
 
કોલેરાનાં કેસ કયા વિસ્તારોમાં નોંધાયા
 
શહેરમાં મ્યુનિ. પીવાનાં પાણીની લાઇનમાં ગટરનાં પાણી કે અન્ય અશુદ્ધિ ભળી જાય તે પાણી પીવામાં આવે તો ઝાડાઊલટી, કમળો થતો હોય છે, પરતું પીવાનાં પાણીમાં અતિશય પ્રદૂષણ ભળી જાય ત્યારે તે પીવામાં આવે તો અથવા તો વાસી-બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ ખાવાથી કોલેરા થઇ જાય છે. 
 
ગત સપ્તાહે રામોલ-હાથીજણ, દાણીલીમડા, લાંભા, ભાઇપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ અને અમરાઇવાડીમાં કોલેરાનાં કેસ નોંધાયા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments