Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના આ ગામમાં મળ્યા 3 હજાર વર્ષ જૂની વસાહતના પુરાવા

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2024 (08:20 IST)
- વડનગરમાં 800 બીસી જેટલા જૂના માનવ વસવાટ
- ગુજરાતના વડનગરમાં 3,000 વર્ષ જૂની વસાહત મળી
- વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૈતૃક ગામ છે.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન ત્રણ હજાર વર્ષ જૂની વસાહતના પુરાવા મળ્યા છે. IIT ખડગપુર, ASI, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, JNU અને ડેક્કન કૉલેજના સંશોધકોને ગુજરાતના વડનગરમાં 800 બીસી જેટલા જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા છે.
 
આ 3,000 વર્ષો દરમિયાન, વિવિધ સામ્રાજ્યોના ઉદય અને પતન અને મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવારના હુમલાઓ વરસાદ અથવા દુષ્કાળ જેવા હવામાનમાં ગંભીર ફેરફારોથી પ્રભાવિત હતા.
 
ASIએ આ ખોદકામની આગેવાની કરી છે
આ અભ્યાસ એલ્સેવિયરની જર્નલ 'ક્વાટરનરી સાયન્સ રિવ્યૂઝ'માં 'ક્લાઈમેટ, હ્યુમન સેટલમેન્ટ એન્ડ માઈગ્રેશન ફ્રોમ ઈર્લી ઐતિહાસિકથી મધ્યયુગીન સમય: વડનગર, પશ્ચિમ ભારતમાં નવા પુરાતત્વીય ખોદકામના પુરાવા' વિષય સાથે પ્રકાશિત કરવામાં આવ્યો છે. ખોદકામનું નેતૃત્વ ASI દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે તેને પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી, ગુજરાત સરકાર દ્વારા ધિરાણ આપવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments