Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીનાં તહેવારો દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા તા.૩૦ ઓક્ટોબર થી તા.૦૧ નવેમ્બર સુધી ૧૦૦ જેટલી ટ્રીપો દોડાવાશે

Webdunia
શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:36 IST)
આગામી દિવાળીનાં તહેવારો દરમ્યાન લોકો પોતાનાં વતન તરફ પ્રવાસ કરતાં હોય, મહત્તમ પ્રજા જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગ દ્વારા તા.૩૦-૧૦-૨૦૨૧ થી તા.૦૧-૧૧-૨૦૨૧ સુધી વિભાગનાં તમામ પાંચ ડેપો ખાતેથી ટ્રીપોનું આયોજન કરવામાં આવેલ છે. 
 
ભાવનગર જિલ્લાનાં મહત્તમ રત્ન કલાકારો સુરત તથા આસપાસનાં વિસ્તારમાં સ્થાયી થયેલ હોય તેઓને વતન પરત લાવવાં ભાવનગર વિભાગ દ્વારા કુલ ૧૦૦ બસો સુરત મોકલવામાં આવશે. જેમાં ભાવનગર ડેપોથી ૨૯ બસો, ગારીયાધાર ડેપોથી ૧૮ બસો, તળાજા ડેપોથી ૧૮ બસો, મહુવા ડેપોથી ૧૭ બસો અને પાલીતાણા ડેપોથી ૧૮ બસો દોડાવાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જયપુરમાં ડ્રાઈવર વગર રોડ પર દોડી સળગતી કાર, વીડિયો વાયરલ

અંકલેશ્વરમાંથી મોટા ડ્રગ્સ રેકેટનો ભંડાફોડ, 5000 રૂપિયાનુ કોકિન જપ્ત, દિલ્હી સુધી સપ્લાય, જાણો શુ છે મામલો

મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એયર ઈંડિયાની ફ્લાઈટ મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વચ્ચે હવામાં થયુ પ્લેન ડાયવર્ટ

Baba Siddiqui Murder- યુપીના શૂટર્સનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, હરિયાણામાં હત્યાનો આરોપી

પોતાની જાતને મૃત સાબિત કરીને પ્રેમી સાથે ભાગી ગઈ યુવતી, જ્યારે તે પાછી આવી ત્યારે પિતાએ તેને ભૂત સમજી તેનો પીછો કર્યો, જાણો સમગ્ર મામલો

આગળનો લેખ
Show comments