Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે લર્નિંગ લાઇસન્સનું કામ ગુજરાતની કોઈ પણ ITIમાંથી થશે

Webdunia
ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (12:14 IST)
લર્નિંગ લાઇસન્સની કામગીરી ફક્ત આઇટીઆઇમાં જ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. આ સાથે આરટીઓ ખાતે લર્નિંગની કામગીરી બંધ થશે. જોકે, હાલના તબક્કે આરટીઓ ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી બંધ નહીં થાય પણ સપ્તાહ બાદ આરટીઓમાં કામગીરી બંધ થઈ શકે છે. આરટીઓ પરથી કામગીરીનું ભારણ દૂર કરવા આઇટીઆઇમાંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ માટેની તાલીમ સરકારે 11 ઓક્ટોબરે ગોઠવવાનું નક્કી કર્યું હોવાથી હજુ માત્ર આઇટીઆઇમાંથી લર્નિંગ લાઇસન્સની કામગીરી હાથ ધરાય તે માટે સપ્તાહનો સમય લાગશે. આ કામગીરી માટે આઇટીઆઇને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂ. 100 વળતર અપાશે, જેમાંથી આઇટીઆઇએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવાનો રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments