Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીવ-દમણ અને સેલવાસ શનિ-રવિ રહેશે બંધ

Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (15:35 IST)
રાજ્યભરમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવામાં આવ્યું છે. જો આવા સમય પર તમે શનિ-રવિની રજામાં ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. આજે પ્રશાસન દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દીવ-દમણ અને સેલવાસ પર શનિ-રવિ રજાઓના દિવસોમાં પર્યટકોને પ્રવેશ આપવામાં આવશે નહિ. દીવ-દમણ અને સેલવાસ પર વીકેન્ડમાં બીચ પર પ્રવાસીઓને પાબંધી અને તમામ પાર્ક બંધ રાખવાનો આદેશ પ્રશાસને જાહેર કર્યો છે.

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments