Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના અંબાજી મંદિર પાસેથી દેશી બોમ્બ મળ્યો, મંદિર બંધ કરાયું

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:59 IST)
તાજેતરમાં જ ગુજરાતમાંથી બે આઈએસઆઈએસના ત્રાસવાદીઓ પકડાયા છે અને કોર્ટમા તેમની સુનાવણી ચાલી રહી છે. તેમણે કેવી રીતે આઈએસમાં શરૂઆત કરી થઈ લઈને બોમ્બ કેવી રીતે બનાવવો તેની વિગતે વાત કરી હતી. આ ત્રાસવાદીઓના નિશાને ગુજરાતના ધાર્મિક સ્થળો છે. તેમણે ચોટીલા મંદિર પર હૂમલો કરવાની વાત કરી હતી પણ ફરીવાર ગુજરાતના જાણીતા અંબાજી મંદિરમાંથી પણ દેશી બોમ્બ મળતાં ચકચાર મચી જવા પામી છે.  ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો છે. કાગળમાં લપેટીને મૂકવામાં આવેલો બોમ્બ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અત્યારે મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે સંદિગ્ધ લોકોની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અને યાત્રાળુઓની સતર્કતાથી આ બોમ્બ મળી આવતા મોટી આફત ટળી છે.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments