Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (13:07 IST)
નાથદ્વારા જતાં ભાવિકો માટે ખુશખબર, રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ
 
રાજકોટથી -નાથદ્વારા જતા ભાવિકો માટે ખુશખબરા .  ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો માટે તા.21 ઓગસ્ટથી ફલાઈટ શરૂ કરવા જઈ રહી છે
 
તા.21 ઓગસ્ટથી રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડીંગો એરલાઈન્સ નિયમિત ફલાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ માટે ફલાઈટનું શેડયુલ જાહેર થઈ ગયું છે અને ટિકીટનું બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવેલ છે.
 
આ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે અને 9:55 કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી સવારે 10:15 વાગ્યે ઉપડી 11:30 કલાકે રાજકોટ પહોંચશે. ઈન્ડિગો એરલાઈન્સે શેડ્યૂલ જાહેર કર્યું, આ ફલાઈટનું વન-વે ભાડું રૂા.2800 છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

10+Shardiya Navratri Wishes 2024 - શારદીય નવરાત્રી પર તમારા મિત્રો અને પરિજનોને આપો આ શુભેચ્છા સંદેશ

પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ, PCB બનાવી શકે છે આટલા કેપ્ટન, આ ખેલાડીઓ રેસમાં છે આગળ

Israel Iran War - તેલ જુઓ... તેલની ધાર જુઓ... દુનિયા રોકવા માંગે છે, પરંતુ તેલના ભાવમાં ભડાકો થવાની પુરેપુરી શક્યતા

આગળનો લેખ
Show comments