Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચક્રવાત યાસ ને કારણે અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે .

Webdunia
શનિવાર, 22 મે 2021 (22:56 IST)
હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત  યાસ ના કારણે , સુરક્ષાના કારણોસર અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે . જે નીચે મુજબ છેઃ 
 
1. તારીખ 23 અને 24 મે , 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ - પુરી સ્પેશિયલ રદ રહેશે . 
 
2. તારીખ 25 અને 27 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે . 
 
3. તારીખ 26 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે .
 
 4. તારીખ 24 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી - અજમેર સ્પેશિયલ રદ રહેશે .
 
 5. તારીખ 25 મે , 2021 ના રોજ અજમેર થી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર - પુરી સ્પેશિયલ રદ રહેશે .

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments