Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cyclone Biparjoy - 6 કલાકમાં અતિતીવ્ર બનશે વાવાઝોડું, બિપરજોય' વાવાઝોડામાં તબાહી મચાવશે

Webdunia
રવિવાર, 11 જૂન 2023 (10:31 IST)
Cyclone Biparjoy- 7 રાજ્યોમાં તબાહી મચી જશે, ચક્રવાત 'બિપરજોય' ભારતમાં આટલી જગ્યાએ બધું વેર વિખેર કરી નાખશે. માત્ર 4 કલાક! ગુજરાતના દરિયાકાંઠાથી આટલા જ અંતરે 'બિપરજોય' વાવાઝોડામાં તબાહી મચાવશે
 
 
ફેનના કારણે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
 
 
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય આગામી 4 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. 15 જૂનની આસપાસ, તે વાવાઝોડા તરીકે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, તે ગુજરાતમાં પોરબંદરથી લગભગ 500 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સ્થિત છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય રવિવારે (11 જૂન) બપોરે 2.30 વાગ્યાની આસપાસ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. IMD એ 15 જૂન સુધીમાં કચ્છના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે, તે દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા નથી. ચક્રવાત પોરબંદરથી લગભગ 200-300 કિમી અને નલિયાથી 200 કિમી દૂર પસાર થવાની સંભાવના છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તળિયા પર સરસવનું તેલ લગાવવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી મળે છે રાહત, જાણો માલિશ કરવાનો યોગ્ય સમય

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

આગળનો લેખ
Show comments