Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસની 'મહાભારત' હજુ આવવાના બાકી, સિબ્બલની તાજી ટ્વીટથી ધમાસાનના એંધાણ

Webdunia
મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (11:29 IST)
કોંગ્રેસના 'મહાભારત'નું પિકચર હજુ બાકી હોય એમ લાગી રહ્યુ છે.  સોમવારે સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી, તેમને  પત્રો લખનારા 'વિરોધી' નેતાઓએ આગળની વ્યૂહરચના અંગે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કપિલ સિબ્બલે આજે એક ટ્વીટ કર્યું છે જેનાથી અટકળોનો તબક્કો શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસના 23 નેતાઓએ સંગઠન બદલવા માટે સોનિયાને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદથી પાર્ટીમાં હલચલ મચી ગઈ છે. બીજી તરફ, સસ્પેન્ડ નેતા સંજય ઝાએ ટીખળ કરતા આને પાર્ટીના અંતની શરૂઆત ગણાવી હતી.
 
 
સિબ્બલના ટ્વીટ પર આજે ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, 'આ કોઈ પદ નથી. આ મારા દેશની વાત છે જે સૌથી વધુ જરૂરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments