Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઑક્સીજનની કમીથી 12ની મોત- શહડોલ મેડિકલ કૉલેજના ICU માં દાખલ હતા કોરોના દર્દી- 24 કલાકમાં અહીં 22 દર્દીઓની મોત થઈ

Webdunia
રવિવાર, 18 એપ્રિલ 2021 (12:59 IST)
મધ્યપ્રદેશના શહડોલ મેડિકલ કૉલેજમાં ઑક્સીજનની સપ્લાઈનો પ્રેશર ઓછા થવાથી 12 કોવિડ દર્દીઓની મોત થઈ. બધા ICU માં દાખલ હતા. ઘટના શનિવારે રાત્રે 12 વાગ્યાની છે. ઑક્સીજનની કમી થતા દર્દી તરસવા લાગ્યા. ત્યારબાદ હોસ્પીટલમાં હોબાળો થઈ ગયો. ઑક્સીજન સિલેંડરોની વ્યવસ્થા માટે અફરાતફરી મચી. ગઈ. મેડિકલ પ્રબંધન ઑક્સીજનની સપ્લાઈનો પ્રેશર બનાવવા માટે સિલેંડરની વ્યવસ્થામાં લાગી ગયો. ઑક્સીજનની કમીથી 12 દર્દીઓથી પહેલા મેડિકલ કૉલેજમાં જ કોરોનાના 10 વધુ દર્દીઓની મોત થઈ ગઈ હતી. આ રીતે શનિવારે કુળ 22 દર્દીઓની જીવ ગયો.  

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments