Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી સૂરતનો ઘૂંટી રહ્યો છે દમ, બધી હોસ્પિટલોએ કોરોનાના ગંભીર દર્દીઓને દાખલ કરવાનો કર્યો ઈંકાર

કોરોના
Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (19:10 IST)
કોરોનાના વધતા મામલા વચ્ચે સૂરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે પરિસ્થિતિ એટલી ખરાબ છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે હવે અહી કોરોનાના ગંભીર દરદીઓને એડમીટ કરવાની બધા હોસ્પિટલ ના પાડી રહ્યા છે. એટલુ જ નહી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલે પણ કોરોના દર્દીઓને દાખલ કરવાની ના પાડી દીધી છે. 
 
હવએ આવામાં સિવિલ હોસ્પિટલ જ લોકોની એકમાત્ર આશા બચી છે. પણ અહી પણ દર્દીઓની ભારે ભીડ ઉમડી પડી છે. પરેશાની એ છે કે દર્દીઓની સંખ્યા એકાએક વધવાથી અહી ગંભીર દરદીઓને સમયસર સારવાર મળી નથી રહી. જેનુ મુખ્ય કારણ છે હોસ્પિટલમાં સ્ટાફની સીમિત સંખ્યા. આવામાં દરદી સ્ટ્રેચર પર જ દમ તોડવા લાગ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે 1000 બેડનો કોરોના હોસ્પિટલ પણ હવે પુર્ણ ભરવાના કગાર પર છે. કારણ કે 900 ગંભીર દરદીઓને અત્યાર સુધી દાખલ કરવામાં આવી ચુક્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments