Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવરાજસિંહના કેસમાં કોંગ્રેસે ઝંપલાવ્યું, યુનિવર્સિટી પાસે સુત્રોચ્ચાર કરી યુવરાજને મુક્ત કરવા માંગ કરી

Webdunia
શનિવાર, 22 એપ્રિલ 2023 (16:14 IST)
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ધરપકડ કરતા મામલો ગરમાયો છે. NSUI દ્વારા આજે અમદાવાદમાં યુવરાજસિંહની ધરપકડ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે જાહેર રોડ પર વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ગઈકાલે પૂછપરછ બાદ ધરપકડ કરી છે.

યુવરાજસિંહની ધરપકડને લઈને અનેક સંગઠનોએ વિરોધ કર્યો છે ત્યારે અમદાવાદમાં પણ NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે દાદા સાહેબના પગલાં પાસે NSUIનાં કાર્યકરો સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હતા. યુવરાજસિંહને મુક્ત કરવાની પણ NSUIના કાર્યકરોએ માંગણી કરી હતી. રોડ રસ્તા બંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ, પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓનાં હિતમાં કામ કરે છે. પૂર્વ મંત્રીઓનાં નામ આપતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. સરકાર અપરાધીઓને ફરિયાદી અને ફરિયાદીઓને અપરાધી બનાવી રહી છે. યુવરાજસિંહને તાત્કાલિક મુક્ત કરવામાં આવે જો યુવરાજસિંહને છોડવામાં નહિ આવે તો NSUI ઉગ્ર આંદોલન કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે આ રીતે એક ચપટી હળદરનું સેવન કરો, તમારા સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

5 મિનિટમાં ચેહરો ચમકાવશે આ 11 નેચરલ ઘરેલૂ ટીપ્સ

વધતા વજનથી શરમ અનુભવો છો? આ પાણીને તમારા આહારમાં કરો સામેલ, ચરબી થશે ગાયબ

Anti aging tips - 50 થી વધુ વયની સ્ત્રીઓ માટે સવારની ત્વચા સંભાળની રૂટિન

ક અક્ષર પરથી છોકરીઓના નામ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments