Webdunia - Bharat's app for daily news and videos

Install App

'તૌકતે' ચક્રવાતની અસર -અમરેલીમાં ધોધમાર વરસાદે ધરતી પુત્રોની ચિંતા વધારી

Webdunia
શુક્રવાર, 14 મે 2021 (19:31 IST)
હવામાન વિભાગે શુક્રવારે તૌકતને લઈને મોટી ચેતાવણી રજુ કરતા કહ્યુ કે લક્ષદ્વીપમાં ક્ષેત્રમાં એક દબાણ બની ગયુ છે. જે આગામી 24 કલાક દરમિયાન એક ચક્રવાતમાં બદલાઈ જશે અને ગુજરાત તરફ આગળ વધશે. આગામી 12 કલાકમાં આ ચક્રવાતી વાવાઝોડુ ઝડપી બનાવી શકે છે અને પછી 24 કલાકમાં આ ઝડપી થઈ શકે છે. જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી ર હી છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત છે. હવામાન વિભાગ તરફથી આગામી 18 તારીખ આસપાસ સંભવિત 'તૌકતે' ચક્રવાત ત્રાટકવાની આગાહી કરવામા આવી છે.

આ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામા આવી છે.ત્યારે અમરેલી જિલ્લામાં તો આજે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જિલ્લાના ધારી ગ્રામ્ય વિસ્તારમા વરસાદ શરૂ થતા ધરતી પુત્રોની મુશ્કેલી વધી શકે છે ધારીના સરસીયા,ગોવિદપુર, ફાસરીયા,સુખપુર સહિત ગીર કાંઠાના ગામડામા ધોધમાર વરસાદી ઝાપટું વરસતાધરતી પુત્રો ચિંતામા મુકાયા છે જ્યારે ખેડૂતોના પાક સાથે આ વિસ્તારોમાં કેરી નુ પણ વાવેતર હોવાને કારણે વધુ ચિંતાના વાદળો બંધાયા છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments