Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં વધુ 50 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (12:58 IST)
જ્યમાં વધુ 50 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયું છે. અમદાવાદ કલેક્ટરના હસ્તે ગઇ કાલે 50 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયું. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં કુલ 918 પાકિસ્તાની હિંદુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયું છે. 7 વર્ષથી ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુઓને નિયમ મુજબ આ ભારતીય નાગરિકતા અપાય છે.
 
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 1 હજાર નાગરિકોને અપાઇ છે ભારતીય નાગરિકતા
ઉલ્લેખનીય છે કે, દેશમાં નાગરિકતા કાયદાને લઇને ભારે હોબાળો મચી ગયો છે પરંતુ ભારતની નાગરિકતા માટે વર્ષોથી રાહ જોઇને બેઠેલા અંદાજે એક હજાર મહિલા પુરુષોને ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નાગરિકતા મળી. માત્ર અમદાવાદમાં જ સૌથી વધારે લોકોને નાગરિકતા હાંસલ થઇ છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનના લઘુમતી સમુદાયની મહિલા પુરુષ સામેલ છે.
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments