Webdunia - Bharat's app for daily news and videos

Install App

Centre Cuts Wheat Quota Under PMGKAY: - રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, કેન્દ્રે કર્યો ફેરફાર; જૂનથી ઘઉં ઓછા મળશે

Webdunia
સોમવાર, 9 મે 2022 (14:38 IST)
Centre Cuts Wheat Quota Under PMGKAY: જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. કેંદ્ર સરકારએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) હેઠણ ઘઉંનો કોટા ઘટાડીને ચોખાનો કોટ વધારી દીધો છે આ ફેરફાર ઘણા રાજ્યો અને કેટલાક કેંદ્ર શાસિત પ્રદેશમાં કરાયુ છે તેનાથી રેશન કાર્ડ હોલ્ડર્સ પહેલા કરતા ઓછુ ઘઉં મળશે 
 
PMGKAY હેઠણ 25 રાજ્યોના કોટામાં ફેરફાર નથી 
હકીકતમાં કેંદ્ર સરકારએ  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના  (PMGKAY) હેઠણ મેથી સેપ્ટેમ્બર સુધી આવંટિત ઘઉંના કોટાને ઘઉંને ઘટાડી દીધુ છે તે પછી ત્રણ PMGKAY ના હેઠણ ત્રણ રાજ્યો બિહાર, કેરળ અને ઉત્તર પ્રદેશને મફત વિતરણ માટે ઘઉં નથી અપાશે. તે સિવાય દિલ્હી, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘઉંના ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

ગુજરાતી જોક્સ - તું પણ કર

સેફ અલી ખાન પર હુમલો કરનારા શંકાસ્પદની તસ્વીર આવી સામે, CCTV માં કેદ થઈ ફોટો

ગુજરાતી જોક્સ - ઘૂંટણિયે મારી પાસે આવી હતી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી ઢોકળા સાથે સિંધી કઢી

એક મહિના સુધી દરરોજ આ રીતે ખાઓ ભારતીય આમળા, આ સાયલન્ટ કિલર રોગનું જોખમ ઘટાડશે

બટર ચિકન બિરયાની

Maharana Pratap મહારાણા પ્રતાપ વિશે નિબંધ

શિયાળામાં તમે પણ પીવો છો કડક ગરમ ચા ? 2 ભૂલ બનાવી શકે છે તમને Cancer નો દર્દી, જાણી લો ચા બનાવવાની સાચી રીત

આગળનો લેખ
Show comments