Webdunia - Bharat's app for daily news and videos

Install App

હ્રદયરોગ નિષ્ણાંત ડૉકટરનું હાર્ટ એટેકથી મોત

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (13:28 IST)
Cardiologist dies of heart attack- હાર્ટ એટેકનુ પ્રમાણ સતત વધી રહ્યો કોઈને કેવી પણ રીતે કોઈ પણ સ્થિતિમાં હાર્ટ એટેક આવી રહ્યુ છે ક્યારે રમતા, નાચતા કે હંસતા હંસતા પણ લોકોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે અને તે પછી તેમના મૃત્યુ પણ થઈ રહી છે. 
 
આવી જ એક ઘટના જામનગરમાં બની છે. અહીં તો એક હ્રદયરોગ નિષ્ણાંત ડૉકટરનું હાર્ટ એટેકથી મોત થઈ છે. જામનગરના વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધીનું નિધન થવાના સમાચાર છે. 
 
 જામનગરમાં હૃદય રોગના નિષ્ણાંત યુવા તબીબ ડો. ગૌરવ ગાંધી (ઉ.વ.41)નું હાર્ટએટેકથી નિધન થયું છે. તેમના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, 6ના મોત, 4 ઘાયલ

દિલ્હી-NCR માં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર, સપ્લાય ઘટવાને કારણે ભાવમાં વધારો

એક પતિ, ત્રણ પત્નીઓ અને કરવા ચોથ... 13 વર્ષ પહેલા ત્રણ બહેનો સાથે લગ્ન કરનાર વ્યક્તિની વાર્તા શું છે?

લગ્નના માત્ર એક દિવસ પછી વધુએ આપ્યો બાળકીને જન્મ વરએ સાથે રાખવાની ના પાડી

દિલ્હીમાં હવામાન બદલાઈ રહ્યું હોવાથી તેની અસર હવે પ્રદૂષણ પર દેખાઈ રહી છેઃ ગોપાલ રાય

આગળનો લેખ
Show comments