Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરબા સ્થળે કાર્ડિયાક એમ્બ્યુલન્સની સુવિધા- નવરાત્રીમાં ગરબા રમતા હાર્ટઍટેક આવે તો 26 હોસ્પિટલોમાં તૈયાર હશે

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2023 (10:21 IST)
નવરાત્રિને લઇ કેવી તૈયારીઓ કરાઇ છે તે અંગે ફોડ પાડીશું. નવસારીમાં મહત્તમ ત્રણ જેટલા વિવિધ સ્થળોએ સમાજ અને ખાનગી રાહે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. 
 
જરૂરિયાત સમયે સીપીઆર ગરબા સ્થળે યોગ્ય રીતે આપી શકાય. નવસારીમાં આ ત્રણેય ગૃપ દ્વારા પોતપોતાની રીતે કાર્ડિયાક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી છે. 
 
આ સમય હાર્ટ એટેકના બનાવને લઇ ખેલૈયાઓ માટે તબીબો તૈનાત રહેશે. જેને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશને 26 હોસ્પિટલનું લીસ્ટ જાહેર કર્યું છે. મેડિકલ એસોસિએશને  હોસ્પિટલના નામ સાથે નંબર પણ જાહેર કર્યા છે. 
 
અમદાવાદમાં તમામ જગ્યાએ નવરાત્રીના સમય દરમિયાન ઇમરજન્સી સારવાર મળી રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments