Dharma Sangrah

બુલેટ ટ્રેન મંદ ગતીએઃ સંપાદન માટે હજુ માંડ 39% જ જમીન મળી

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (14:07 IST)
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ કદાચ આપણી લોકલ ટ્રેનથી પણ ધીમી ગતિએ દોડી રહ્યા છે. આ પ્રોજેકટ માટે ફકત 39% જમીન એટલે કે 1380 હેકટર જમીન મળી છે. અને મહારાષ્ટ્રમાં 431 હેકટર જમીનની જરૂર છે તેની સામે 66 હેકટર જ મળી છે. જો કે સૌથી મોટો પ્રશ્ર્ન તો હજું આ પ્રોજેકટનું ટેન્ડર જ ફાઈનલ થયું નથી અને જયાં સુધી આ ટેન્ડર પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી જમીન મળશે નહી કે હસ્તાંતર પણ થશે નહી. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લી. આ સમગ્ર કાર્યવાહી સંભાળે છે અને જાપાનની એન્જીનીયર્સની ટીમો પણ આવી ગઈ છે. બુલેટ ટ્રેનના કોચ-ટ્રેક તથા અન્ય ઈકવીપમેન્ટ પણ આપવા લાગી છે પણ તે કયાં નાખવા! જમીન જ નકકી નથી. ટર્નલ વર્ક માટેનું ટેન્ડર બહાર પડયું છે જે માટે વિશળ કાપ, ટર્નલ બોરીંગ મશીનરી તથા ન્યુ ઓસ્ટ્રેલિયન ટનેલીંગ મેથોડ ઈકવીપમેન્ટ આવી ગયા છે. જે બાન્દ્રાકુર્લામાં અન્ડરગ્રાઉન્ડ સ્યેશન બનાવીને 21 કીમીથી લાંબી ટર્નલમાં 7 કીમી સમુદ્રમાં હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments