Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા જવા માટે લોકો ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન જેવા પોશાક પહેરીને આવ્યા હતા.

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (18:33 IST)
- ન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના
- એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ
- શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
Ayodhya's Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના થઈ છે.
 
પરંતુ ખાસ વાત એ છે કે એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યા જવા માટે યુવાનો
શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
આ સાથે એરપોર્ટ પર કેક પણ કાપવામાં આવી હતી. આ સિવાય એરપોર્ટ પર દરેક લોકો ભગવાન રામનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments