Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા જવા માટે લોકો ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન જેવા પોશાક પહેરીને આવ્યા હતા.

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (18:33 IST)
- ન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના
- એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ
- શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
Ayodhya's Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના થઈ છે.
 
પરંતુ ખાસ વાત એ છે કે એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યા જવા માટે યુવાનો
શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
આ સાથે એરપોર્ટ પર કેક પણ કાપવામાં આવી હતી. આ સિવાય એરપોર્ટ પર દરેક લોકો ભગવાન રામનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

હોળી પર ઘુઘરા બનાવતા પહેલા તપાસો કે માવો અસલી છે કે નકલી? જાણો 3 સરળ રીત

Skin care - કયું સનસ્ક્રીન લોશન ત્વચા માટે શ્રેષ્ઠ છે, ખરીદતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણી લો

World Sleep Day: કઈ વસ્તુ ખાવાથી ઝડપથી ઊંઘ આવે છે? જાણી લો નહિ તો ઉલ્લુંની જેમ જાગતા રહેશો

વધુ જુઓ..

નવીનતમ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

આગળનો લેખ
Show comments