Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા જવા માટે લોકો ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન જેવા પોશાક પહેરીને આવ્યા હતા.

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (18:33 IST)
- ન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના
- એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ
- શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
Ayodhya's Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના થઈ છે.
 
પરંતુ ખાસ વાત એ છે કે એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યા જવા માટે યુવાનો
શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
આ સાથે એરપોર્ટ પર કેક પણ કાપવામાં આવી હતી. આ સિવાય એરપોર્ટ પર દરેક લોકો ભગવાન રામનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

વધુ જુઓ..

નવીનતમ

દાદીમાના નુસ્ખા - નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શું થાય છે, જાણો આવું કરવાથી શું ફાયદો થાય ?

Happy Valentines Day Wishes in Gujarati - વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

આગળનો લેખ
Show comments