Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંદસૌર જઈ રહેલ હાર્દિક પટેલની નીમચમાં ધરપકડ બાદ છોડી મુકાયો

Webdunia
મંગળવાર, 13 જૂન 2017 (12:23 IST)
મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં પાંચ પાટીદાર ખેડૂતોના મોત પર રાજનીતિ દિવસો દિવસ વધુ ગરમાય રહી છે. ગુજરાતમાં પટેલ આંદોલનના નેતા હાર્દિક પટેલની નીમચમાં ધરપકડ કરવામાં આવી છે. તેઓ પીડિત પરિવારને મળવા મંદસૌર જઈ રહ્યા હતા. બીજી બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આજે મંદસૌર જવાના છે. બુધવારે તેઓ 72 કલાકના સત્યાગ્રહ પર બેસશે. આ દરમિયાન સમાચાર છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુધવારે મંદસૌર જઈને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી શકે છે.  
 
મળતી માહિતી મુજબ હાર્દિક પટેલને છોડી મુકવામાં આવ્યા છે અને હવે તેઓ ઈંન્દોર જાય તેવી શક્યતા છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments