Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમરગામમાં અસામાજિક તત્વો ગાયોને બનાવી રહ્યા છે એસિડ એટેકનો શિકાર, શાંતિ ડહોળવાનો પ્રયાસ

Webdunia
શનિવાર, 9 જુલાઈ 2022 (12:21 IST)
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયત્નો થઇ રહ્યા છે. અસામાજિક તત્વો દ્રારા અવનવા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉમરગામ નજી દરરોજ એસિડ એટેકનો ભોગ બનેલી ગાયોની ઘટના સામે આવી રહી છે. જેને લઇને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 
 
છેલ્લા બે માસની અંદર 18 ગાયના શરીર, પેટના ભાગે એસિડથી હુમલો થયો હોય જેના કારણે ગાયની ચામડી બળી જતા આ ઘવાયેલી ગાયોને સ્થાનિક ગૌરક્ષકો તેમજ સ્થાનિક ગૌશાળાઓમાં લઈ જઈ સારવાર કરાવી રહ્યા છે. છેલ્લા 2 માસથી આ કૃત્ય કોઇ ચોક્કસ ટોળકી કરી રહી છે અને શાંત વાતાવરણ ડોહળાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
 
જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસને રજૂઆત કરી છે કે કહેવામાં આવ્યું છે કે આ અસામાજિક તત્વોને જલદી જ પકડવામાં આવે. ગાયો ઉપર એસિડ નાંખીને ઉમરગામ તાલુકામાં કોમવાદ ભડકો કરવાનું ષડયંત્ર હોવાનું કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસવડા આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક આદેશ આપી કડક ભરવામાં તેવી માંગ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments