Webdunia - Bharat's app for daily news and videos

Install App

IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદકો માર્યો

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), મુંબઈના 18 વર્ષના વિદ્યાર્થીએ રવિવારે કેમ્પસમાં હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી.
 
પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો અને B.Tech (કેમિકલ) કોર્સનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કેમ્પસમાં સુરક્ષાકર્મીઓએ યુવકને લોહીના ખાબોચિયામાં પડેલો જોયો.
 
તેણે કહ્યું કે મૃતકે કોઈ સુસાઈડ નોટ' છોડી નથી અને પ્રાથમિક દૃષ્ટિએ તેણે હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદકો માર્યો હતો.
 
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક બુધન સાવંતે જણાવ્યું હતું કે, “પ્રારંભિક માહિતીના આધારે, અમે અકસ્માતે મૃત્યુ નોંધ્યું છે. મામલાની તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments