Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી માર્ગ પર બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોત

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2024 (12:01 IST)
ambaji road accident

 
Ambaji Road accident- માતાજીના નોરતા ચાલી રહ્યા આ દરમિયાન લોકો અંબાજી દર્શન માટે જાય છે આ વચ્ચે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઘટના અંબાજી-દાંત માર્ગ પર બની છે. જેમાં એક ખાનગી લકઝરી બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે.
 
અંબાજી દાંત માર્ગ ત્રિશૂળિયા ઘાટ પાસે એક ખાનગી લખઝરી બસ પલટી મારી જવાથી તેમાં જ્યારે પાંચ લોકોથી વધારે લોકોના મૃત્યુ થયા છે જ્યારે તેમાં સવાર 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

<

યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પાસે લક્ઝરી બસને થયેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2024 >
 
 
ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા કહેવામાં આવી રહ્યુ છે કે ડ્રાઈવર રીલ બનાવવાન ચક્કરમાં બસથી કંટ્રોલ ગુમાવ્યો હતો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અંબાજી માર્ગ પર બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોત

Haryana Election: પરીક્ષા પુરી.. હવે બસ એક દિવસ દૂર છે પરિણામ, જોરદાર ટક્કરવાળી 30 સીટો પર કશુ પણ આવી શકે છે પરિણામ

Diwali 2024 - દિવાળી ક્યારે છે ? 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર

Meghalaya floods: મેઘાલયના ગારો હિલ્સ વિસ્તારમાં પૂર, 2 દિવસમાં 15 લોકોના મોત!, જુઓ ભયાનક દ્રશ્ય

હમાસના હુમલાની વર્ષગાંઠ પર ઇઝરાયેલે લેબનોન પર મિસાઇલ છોડી, બેરૂત ધ્રૂજી ઉઠ્યું -VIDEO

આગળનો લેખ
Show comments