Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં આતંકી હુમલાની દહેશતને લઈ એલર્ટ,

Webdunia
બુધવાર, 20 ઑક્ટોબર 2021 (15:52 IST)
અમદાવાદમાં આતંકી હુમલાની દહેશતને લઈ એલર્ટ, અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું. શૉપિંગ મોલ, મલ્ટિપ્લેક્સમાં સઘન ચેકિંગના અપાયા આદેશ

 
દરિયાઇ માર્ગેથી 10થી 12 જેટલા આતંકીઓ ગુજરાત સીમામાં ઘુસી શકે છે અને હુમલાને અંજામ આપે એમ છે.
 
ગુજરાતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાની દહેશતને લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુપ્ત એજન્સીઓના ઇનપુટને આધારે એલર્ટ જાહેર કરાયું છે. દરિયાઇ માર્ગેથી આતંકવાદીઓ ગુજરાતમાં પ્રવેશી શકે છે અને હુમલો કરે એવી દહેશત વ્યક્ત કરાઇ છે.
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments