Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: કાંકરિયામાં મોટી દૂર્ઘટના, રાઇડ તૂટતા 3 લોકોના મોત,26થી વધુ ઇજાગ્રસ્ત

Webdunia
રવિવાર, 14 જુલાઈ 2019 (20:05 IST)
અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટતા 3 લોકોના મોત થવાના સમાચાર છે જ્યારે આ દૂર્ઘટનામાં 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં ભારે ભીડ જોવા મળી હતી જેને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે.ઇજાગ્રસ્તમાં બાળક-મહિલાઓનો સમાવેશ થાય છે.
 
ગૌરીવ્રત અને રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં રાઇડ્સમાં ભારે ભીડ જોવા મળી હતી. સંચાલકોની મેઇન્ટેન્સની બેદરકારીને કારણે આ રાઇટ ભારે વજનને કારણે તૂટી ગઇ હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને ફસાયેલાઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
 
આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ઘટનાસ્થળે પહોચ્યા હતા અને વધુ તપાસના આદેશ આપ્યા છે. વિજય નેહરાએ કહ્યું કે, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે અને આ દૂર્ઘટના કઇ રીતે બની તેની તપાસ કરવામાં આવશે અને એફઆઇઆર નોંધવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments