Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રિક્ષા ચાલકો બેફામ બન્યાંઃ હડતાલના નામે બસના કાચ તોડ્યાં

Webdunia
સોમવાર, 30 જુલાઈ 2018 (12:59 IST)
આજે અમદાવાદના રિક્ષાચાલકો અને લારી-પાથરણાવાળાઓ હડતાળ પર ઉતર્યા છે. રિક્ષા હડતાળને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સરસપુર અને સાણંદમાં રિક્ષામાં તોડફોડ કરી ચાલુ રિક્ષાઓ બંધ કરાવવામાં આવી હતી. ઉપરાંત ચાંદલોડિયા, ગોમતીપુર, અસારવા વગેરે વિસ્તારોમાં AMTS બસના કાચ તોડવામાં આવ્યા હતા.અમદાવાદમાં બે લાખથી વધુ રિક્ષાઓ છે તેની સામે માત્ર 2100 રિક્ષા સ્ટેન્ડ છે. આ રિક્ષા સ્ટેન્ડ વધારવા અને નવી રિક્ષાને પરમિટ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જેને લઈને એસોસિએશન બંધમાં જોડાયું પરંતુ તેમા પણ ભાગલા પડ્યાં છે અને અમુક રિક્ષા એસોસિએશન હડતાળમાં સામેલ નથી થયા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments