Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઔડા દ્વારા નિર્મિત સિવિક સેન્ટરનું કર્યું લોકાર્પણ

Webdunia
રવિવાર, 11 જુલાઈ 2021 (14:03 IST)
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
 
244 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ 
ત્યારે તાજેતરમાં જ અમિત શાહે બોપલમાં ઔડા દ્વારા નિર્મિત સિવિક સેન્ટર ખૂલ્લું મુક્યું છે. આ ઉપરાંત તેમણે પાણી વિતરણની યોજના તથા વિવિધ યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. ગૃહમંત્રી અમિતશાહે આજે 244 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. જેમા તેમણે સિવિક સેન્ટર પણ આજથી ખુલ્લું મુક્યું છે. જે સિવિક સેન્ટરનું તેમણે લોકાર્પણ કર્યું છે તે સિવિક સેન્ટર ઓડા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 
 
30 વર્ષ સુધી લોકોને પાણી મળી રહેશે 
શાહે જણાવ્યું કે, સરકાર દ્વારા આગામી 30 વર્ષના આયોજન સાથે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુંમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તેમજ તેઓ વડાપ્રધાન બન્યા ત્યારબાદ સતત ગુજરાતનો વિકાસ થયો છે. તેમણે એવું પણ કહ્યું કે કોઈ પણ પ્રકારના આંદોલન વગર આ વિસ્તારમાં 100 કરોડના વિકાસના કામો થયા છે. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments