Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં દિવાળીને પગલે શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર, જાણો શું કરશે પોલીસ

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (09:45 IST)
દિવાળીના પર્વમાં થતી ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ કે અન્ય મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્ છે. તહેવાર દરમિયા ગુનાખોરી આચરતા તત્વો પર પોલીસની બાજ નજર રહે. કોરોનાની ગાઈડલાઈનવું પાલન કરાવવા ભીડભાળ વાળા બજારોમાં રેન્ડમલી વેકસીન સર્ટિફિકેટ પણ પોલીસ ચેક કરે તો નાગરિકો એ ખરીદી કરતા ધ્યાન રાખજો.શહેરની સોસાયટીઓના ચેરમેન સાથેનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં જે તે સોસાયટીના રહીશો જયારે પણ બહારગામ ફરવા માટે જાય છે અને પોતાનું મકાન બંધ હોય છે ત્યારે તેની વિગત વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે.  પોલીસ આવા મકાનો પર ખાસ નજર રાખે છે. જેથી ત્યાં ઘરફોડ ચોરીના બનાવો ન બને. ચેકિંગ માટ શહેર 200 જેટલા સ્થળો પર પોઈન્ટ ગોઠવવામાં આવ્યાં છે.પેટ્રોલિંગ માટે 90 પીસીઆર વાન પણ તૈયાર કરવામાં આવી છે. આ સિવાય લૂંટની ઘટનાઓ અટકાવવા માટે 78 જેટલ હોકબાઈકનો પણ ઉપયોગ થશે. ભીડભાડ અને બજારોમાં પોલીસન 130 જેટલી ટીમ ફૂટ પેટ્રોલિંગ કરશે, અને કન્ટ્રોલ રૂમના સીસીટીવી અને હેલ્પલાઈન ડેસ્ક પરથી અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે.આ અંગે અમદાવાદ પોલીસના સેકટર વન વિભાગમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર આર વી અસારીએ માહિતી આપતા લોકોને એ પણ અપીલ કરી રહી છે કે જ્યારે પણ કોઈ સ્થાનિક ઘર બંધ કરીને બહારગામ જાય છે તો પોતાનો કિંમતી સામાન અને3 રોકડ રકમ સલામત રીતે મૂકીને જાય.એટલે કે દિવાળીના પર્વ દરમિયાન તસ્કરો બેફામ ન બને તે માટે પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments