Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગર નજીક ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 5 મુસાફરો હોમાયા

Webdunia
શનિવાર, 21 નવેમ્બર 2020 (11:11 IST)
તહેવારોની સિઝનમાં અકસ્માતની વણઝાર શરૂ થઇ ગઇ છે. બુધવારે વડોદરા નેશનલ હાઇવે પર વાઘોડીયા નજીક અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ શુક્રવારે અમરેલીના ગોરકડા નજીક એક સીટી પલ્ટી ખાઇ જતાં બે મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે આજે સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર ડમ્પર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ જઇ રહેલા ડમ્પરની પાછળ ઇકો કાર ઘૂસી જતાં આગ ફાટી નિકળી હતી. જેથી ગાડીમાં સવાર 5 મુસાફરો બળીને ભડથું થઇ ગયા હતા. 
અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો બહાર નિકળી ન શકતા કારમાં સવાર ડ્રાઇવર સહિત તમામ આગની ચપેટમાં આવી ગયા અને મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. અકસ્માત અંગે પોલીસેને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments