Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગર નજીક ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 5 મુસાફરો હોમાયા

Webdunia
શનિવાર, 21 નવેમ્બર 2020 (11:11 IST)
તહેવારોની સિઝનમાં અકસ્માતની વણઝાર શરૂ થઇ ગઇ છે. બુધવારે વડોદરા નેશનલ હાઇવે પર વાઘોડીયા નજીક અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ શુક્રવારે અમરેલીના ગોરકડા નજીક એક સીટી પલ્ટી ખાઇ જતાં બે મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે આજે સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર ડમ્પર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ જઇ રહેલા ડમ્પરની પાછળ ઇકો કાર ઘૂસી જતાં આગ ફાટી નિકળી હતી. જેથી ગાડીમાં સવાર 5 મુસાફરો બળીને ભડથું થઇ ગયા હતા. 
અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો બહાર નિકળી ન શકતા કારમાં સવાર ડ્રાઇવર સહિત તમામ આગની ચપેટમાં આવી ગયા અને મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. અકસ્માત અંગે પોલીસેને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments