Dharma Sangrah

યુવકે અટલબ્રિજ પર સુરક્ષા હોવાછતાં કૂદકો લગાવી કરી આત્મહત્યા

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:02 IST)
સાબરમતી નદી પર બનેલો અટલબ્રિજ પોતાની સુંદરતાના લીધે પર્યટન સ્થળ બની ગયો છે. અહીં સતત લોકોની ભીડ રહે છે. બ્રિજ પર બાઉન્સર અને સિક્યોરિટી હોવાછતાં એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી નદી પર બનેલા અટલબ્રિજ પરથી એક યુવકે કૂદકો લગાવી જીવન ટુંકાવ્યું છે. આ યુવકનું નામ પારિતોષ મોદી (ઉંમર 20 વર્ષ) છે જે ડોક્ટરના અભ્યાસ માટે પાલનપુરથી આવ્યો હતો. 
 
20 વર્ષીય યુવકે અગમ્યકારણોસર આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું. અત્રે મહત્વ બાબત એ છે કે અટલ બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સર હોવા છતાં યુવકે નદીમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસે બનાવ અંગે રિવરફ્રન્ટ પોલીસને જાણ કરી હતી. ફાયરની રેસ્ક્યું ટીમે મૃતદેહને બહાર કાઢી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને મૃતદેહ સોપ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

આગળનો લેખ
Show comments