Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 8 વર્ષના દીકરા સામે જ માતાનો 12મા માળેથી કૂદી આપઘાત કર્યો

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (16:47 IST)
સુરતના અલથાણ વિસ્તારમાં દીકરાની સામે માતાએ 12મા માળેથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ ચારિત્ર્ય પર શંકા કરતાં આપઘાત કર્યો હોવાથી પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અલથાણ વિસ્તારમાં રહેતી પરિણીતા પર પતિની ચારિત્ર્યની શંકા અને છેલ્લાં 9 વર્ષથી ત્રાસ આપતાં આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી રહી છે. પોતાના પુત્રની નજર સામે જ માતાએ બારમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

પતિ ચારિત્ર્ય પર શંકા રાખતા હોવાથી પોતાના 8 વર્ષના દીકરાની સામે જ માતા કૂદી હતી. આત્મહત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.એપાર્ટમેન્ટના બારમા માળેથી ઝંપલાવી દેતાં રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પુત્ર માતાને બિલ્ડિંગ પર આત્મહત્યા કરતા જોઈ આત્મહત્યા ન કરવા માટે કરગરતો રહ્યો હતો. ખટોદરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments