Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાઈ

girnar ropway
Webdunia
શનિવાર, 26 ઑગસ્ટ 2023 (06:39 IST)
યાત્રાધામ પાવાગઢ મંદિરના રોપ-વે અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. પાવાગઢ રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ આજે સાંજે 7:30 વાગ્યે રોપ-વેમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઘણી ટ્રોલીઓ જ્યાં હતી ત્યાં જ થંભી ગઈ, જેના કારણે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા. પ્રશાસને રોપ-વેની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરી છે. 
 
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જ આ રોપવેની મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ હતી. 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી પાવાગઢ રોપવેની મેઈન્ટેનન્સ કામગીરી હોવાના કારણે રોપવે સેવા બંધ રખાઈ હતી. ત્યારે હવે 12 ઓગસ્ટ શનિવારના રોજથી ફરી શરૂ થયેલી રોપવે સેવામાં મેઈન્ટેનન્સના 15 દિવસમાં ખામી સર્જાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

વધુ જુઓ..

નવીનતમ

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

આગળનો લેખ
Show comments