Webdunia - Bharat's app for daily news and videos

Install App

તૈયાર છાશ પીનારા 600 લોકો દવાખાને પહોંચ્યા

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (08:45 IST)
ભુજ-ભાનાડા એરફોર્સમાં જ 250 કર્મચારીઓ શિકાર
મુન્દ્રાની લેબર કોલોનીમાં પણ 200 થી વધુ કેસ
 
કચ્છમાં એકાએક અનેક વિસ્તારોમાં ઝાડાના કેસ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પણ હકીકત તપાસતા સામે આવ્યું કે,તૈયાર દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા છે. 
 
જાણવા મળતી વિગતો મુજબ શનિવાર અને રવિવારે સપ્લાય કરવામાં આવેલા માલમાં આ ગરબડ જણાઈ છે. જે - જે સ્થળોએ આ માલ ગયો છે અને જેઓએ દૂધ - દહીં અને છાશનું સેવન કર્યું છે તેમણે પેટમાં દુખાવા બાદ ઝાડાની ફરિયાદ કરી હતી
 
ઔદ્યોગિક નગરી મુન્દ્રાની લેબર કોલીનીમાં છેલ્લા 2 દિવસમાં 200 જેટલા લોકોને ઝાડાની અસર થઈ છે અને તેઓએ સરકારી-ખાનગી દવાખાનામાં સારવાર મેળવી છે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

"સવારે હવન, રાત્રે તાજ હોટેલમાં બે પેગ..." 23 વર્ષની તપસ્યા, છતાં વિવાદોમાં ઘેરાઈ મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણીના કિન્નર અખાડા પર હુમલો, મહામંડલેશ્વર અને તેમના 6 શિષ્યો ઘાયલ

પુત્ર પ્રતિકના લગ્નમાં Raj Babbar ને આમંત્રણ કેમ નહી ? સાવકા ભાઈએ બતાવ્યુ કારણ

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

વધુ જુઓ..

નવીનતમ

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

આગળનો લેખ
Show comments