Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયમાં 567 કરોડનું શૌચાલય કૌભાંડ

Webdunia
રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (18:00 IST)
આપનો આક્ષેપ છે કે રાજ્યમાં 567 કરોડનું શૌચાલય કૌભાંડ આચરાયું છે, આ કૌભાંડ જેમાં ગાંધીનગરમાં બેઠેલા કદાવર નેતાઓથી જ થાય છે. અગાઉની વિજય રૂપાણી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કૌભાંડ થયા છે.
 
હાલ "આમ આદમી પાર્ટી કિસાન સંગઠન" દ્વારા શૌચાલયમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં બેઠેલા કદાવર નેતાઓની છત્ર છાયા નીચે ભ્રષ્ટ અધિકારી અને કૌભાંડી નેતાઓની મિલીભગતથી 567 કરોડથી વધારેનું કૌભાંડ થયાની આશંકા છે. કૌભાંડ આચરવા માટે લાભાર્થીઓના ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ, કેટેગરી અને ઘરના અન્ય સભ્યના નામ બદલી અનેક વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જ શૌચાલય ને બે થી ચાર વખત બતાવી એક જ શૌચાલયના બેથી ચાર વખત પૈસા ચૂકવાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Video- Reel ના કારણે યુવકનો જીવ ગયો સ્લો મોશનમાં વીડિયો બનાવતો હતો

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

આગળનો લેખ
Show comments