Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુરમાં ધોધમાર વરસાદ, વૃક્ષ ઘરાશાહી થતાં 300 પોપટના મોત. 1 વ્યક્તિ પણ મોતને ભેટ્યો

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (17:27 IST)
પાલનપુર શહેરમાં બુધવારે મોડી સાંજે કરા અને વાવાજોડા સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના મકાનોના છાપરા, વૃક્ષો સહીત બેનરો તુટી નીચે પડ્યા હતા. જેમાં પાતાળેશ્વર મંદિર પાછળ આવેલ એક વૃક્ષ ધરાસાઇ થતા વૃક્ષ ઉપર બેઠેલા પોપટો નીચે પડી મોતને ભેટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમિયો અને ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.

આ અંગે ફોરેસ્ટ અધિકારી બી.એ.સિંન્ધીએ જણાવ્યું હતું કે 350 જેટલા પોપટો મોતને ભેટ્યા છે અને કેટલાક પોપટો જીવીત મળ્યા છે. જેને સારવાર માટે ખસેડાયા છે.  ભારે પવનથી કોઝી વિસ્તારમાં છપ્પનભાઈ ચેલાભાઈ પટણી પર ઝાડ પડતાં તેમનું મોત થયું હતું.જ્યારે જુદા જુદા વિસ્તારમાં 12 જણને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. રેલવે ઓવરબ્રીજ પાસે એન્ટ્રીગેટ તુટી પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments